॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અમદાવાદ-૨: નાહી-ધોઈ પૂજા કર્યાનું

મહિમા

ઘોઘાવદરમાં જાગા ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૨૩, વચનામૃત ગઢડા મધ્ય ૩૦ તથા વચનામૃત ગઢડા મધ્ય ૪૫ અને વચનામૃત અમદાવાદ ૨ તથા વચનામૃત અમદાવાદ ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.

પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું કે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”

[સ્વામીની વાતો: ૩/૧૩]

In Ghoghāvadar, Jāgā Bhakta read five Vachanāmruts: Gadhadā I-23, Gadhadā II-30, Gadhadā II-45, Amdāvād-2 and Amdāvād-3. Extremely pleased with his selection of Vachanāmruts, Gunātitānand Swāmi said, “Oh, ho! It’s like I had never heard these Vachanāmruts. Please read them again.” Jaga Bhakta read them again.

Gunātitānand Swāmi then said, “Listening to these Vachanāmruts, it is clear that without imbibing these principles in our lives, no liberation is possible in infinite years. This is true not only for us, but one may be an āchārya, or the son of God, or an ishwar, or some minor or major god, but liberation is impossible without imbibing these principles. Why? Because this is also Mahārāj’s principle (to become brahmarup by associating with Aksharbrahma and worship Parabrahma).”

[Swāmini Vāto: 3/13]

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજ કહે, ‘નાઈ-ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણને એમ સમજાતું નથી.” તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે પ્રમાણે કરવું ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે તે પ્રમાણે સમજવું.”

‘નાઈ-ધોઈને પૂજા કરવી’ એટલે, દેહભાવ ટાળીને, જગતના સુખની વાસના ટાળીને, પોતાનો આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી.

[સ્વામીની વાતો: ૬/૯૭]

Gunātitānand Swāmi said, “Mahārāj says that one should offer worship after bathing and washing, but not when one is unclean. But we do not understand this.” On this, he had Vachanamrut Amdāvād 2 read and said, “Do as it says; and in all the Vachanāmruts, Mahārāj has talked of the Sādhu, Purushottam and ātmā-realization. Just as a thread follows the needle, similarly, he has described the essence. Understand in this way.”

‘Offer worship after bathing and washing’ means that one should offer devotion to God, free from the dirt of material desires.

[Swāmini Vāto: 6/97]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase